એક ગામમાં એક ઝાડ નીચે એક સંત મહાત્મા બેઠા હતા, તેઓને આંખે અંધાપો હતો, તેથી જોઈ શકતા ના હતા,એક દિવસ એક વ્યક્તિ આવીને તેઓને પૂછે છે: ” એય બુઢ્ઢા થોડા સમય માં તે અહીંથી કોઈ વ્યક્તિ ને પસાર થતા જોઈ?”
મહાત્મા: ના ભલા માણસ. અહીંથી કોઈ પસાર થયું નથી, તે વ્યક્તિ ચાલ્યો જાય છે.થોડા સમય બાદ બીજી વ્યક્તિ આવીને પૂછે છે કે “હે સાધુ પુરુષ, શું તમે થોડા સમય પહેલા અહીંથી કોઈ વ્યક્તિને પસાર થતા જોઈ છે?”
મહાત્મા: નહિ, મેં નથી જોઈ, પરંતુ તમારા પહેલા પણ એક વ્યક્તિ આ પુછવા માટે આવ્યો હતો. તે વ્યક્તિ ચાલ્યો જાય છે.
થોડા સમય બાદ એક અન્ય વ્યક્તિ આવીને પૂછે છે કે: “હે સંત મહાત્મા શું આપે થોડા સમય પહેલા અહીંથી કોઈ ને પસાર થતા જોયા છે? “મહાત્મા: હા મહારાજ, થોડા સમય પહેલાજ અહીંથી તમારો સિપાહી અને ત્યારબાદ તમારો વજીર પસાર થયા છે.
તે વ્યક્તિ આશ્ચર્યચકિત થઇ જાય છે અને મહાત્માને પૂછે છે કે, હે સંત પુરુષ હું જાણું છું કે આપ જોઈ શકતા નથી તો પછી આપણે કેવી રીતે ખબર પડી કે હું આ રાજ્યનો રાજા છું અને થોડા સમય પહેલા મારો સિપાહી અને વજીર અહીંથી પસાર થાયછે?
મહાત્મા: સાચી વાત છે મહારાજ કે હું જોઈ નથી શકતો પરંતુ હું તેઓની ભાષા અને તે બોલવાની પદ્ધતિ પરથી તેઓને ઓળખી ગયો હતો, પહેલા જે વ્યક્તિ આવી તેમને ખુબજ ઉધ્દાતાઈ પૂર્વક વાત કરી અને ત્યારબાદ આવનાર વ્યક્તિએ નમ્રતાથી વાત કરી, પરંતુ તમે ખુબજ સૌજન્યતા પૂર્વક વાત કરી તેથી મેં આવું અનુમાન લગાવ્યું.
બોધપાઠ:
આપને માત્ર આપના બાહ્ય દેખાવ પરથીજ નથી ઓળખાતા પરંતુ આપનો આંતરિક દેખાવ, વાતચીત કરવાની કળા, વગેરે દ્વારા પણ આપણું વર્તન અને ચારિત્ર્ય નો અંદાજ લગાવી શકાય છે, આ જ તો છે કોમ્યુનીકેશનનું મહત્વ, હંમેશા કઈ પણ બોલતા પહેલા વિચાર કરો અને પછીજ બોલો. કારણકે કોમ્યુનીકેશન એટલે શું બોલવું, ક્યારે બોલવું, કેવીરીતે બોલવું અને ક્યારે મોઢું બંધ રાખવું.
મહાત્મા: ના ભલા માણસ. અહીંથી કોઈ પસાર થયું નથી, તે વ્યક્તિ ચાલ્યો જાય છે.થોડા સમય બાદ બીજી વ્યક્તિ આવીને પૂછે છે કે “હે સાધુ પુરુષ, શું તમે થોડા સમય પહેલા અહીંથી કોઈ વ્યક્તિને પસાર થતા જોઈ છે?”
મહાત્મા: નહિ, મેં નથી જોઈ, પરંતુ તમારા પહેલા પણ એક વ્યક્તિ આ પુછવા માટે આવ્યો હતો. તે વ્યક્તિ ચાલ્યો જાય છે.
થોડા સમય બાદ એક અન્ય વ્યક્તિ આવીને પૂછે છે કે: “હે સંત મહાત્મા શું આપે થોડા સમય પહેલા અહીંથી કોઈ ને પસાર થતા જોયા છે? “મહાત્મા: હા મહારાજ, થોડા સમય પહેલાજ અહીંથી તમારો સિપાહી અને ત્યારબાદ તમારો વજીર પસાર થયા છે.
તે વ્યક્તિ આશ્ચર્યચકિત થઇ જાય છે અને મહાત્માને પૂછે છે કે, હે સંત પુરુષ હું જાણું છું કે આપ જોઈ શકતા નથી તો પછી આપણે કેવી રીતે ખબર પડી કે હું આ રાજ્યનો રાજા છું અને થોડા સમય પહેલા મારો સિપાહી અને વજીર અહીંથી પસાર થાયછે?
મહાત્મા: સાચી વાત છે મહારાજ કે હું જોઈ નથી શકતો પરંતુ હું તેઓની ભાષા અને તે બોલવાની પદ્ધતિ પરથી તેઓને ઓળખી ગયો હતો, પહેલા જે વ્યક્તિ આવી તેમને ખુબજ ઉધ્દાતાઈ પૂર્વક વાત કરી અને ત્યારબાદ આવનાર વ્યક્તિએ નમ્રતાથી વાત કરી, પરંતુ તમે ખુબજ સૌજન્યતા પૂર્વક વાત કરી તેથી મેં આવું અનુમાન લગાવ્યું.
બોધપાઠ:
આપને માત્ર આપના બાહ્ય દેખાવ પરથીજ નથી ઓળખાતા પરંતુ આપનો આંતરિક દેખાવ, વાતચીત કરવાની કળા, વગેરે દ્વારા પણ આપણું વર્તન અને ચારિત્ર્ય નો અંદાજ લગાવી શકાય છે, આ જ તો છે કોમ્યુનીકેશનનું મહત્વ, હંમેશા કઈ પણ બોલતા પહેલા વિચાર કરો અને પછીજ બોલો. કારણકે કોમ્યુનીકેશન એટલે શું બોલવું, ક્યારે બોલવું, કેવીરીતે બોલવું અને ક્યારે મોઢું બંધ રાખવું.
No comments:
Post a Comment